સિનિયર સિટીઝન્સ માટે નિબંધ સ્પર્ધા

સિનિયર સિટીઝન્સ માટે નિબંધ સ્પર્ધા 

વિષય: મારી આત્મકથા


  • 60થી વધારે ઉંમરના કોઈ પણ વ્યક્તિ ભાગ લઈ શકશે.
  • લીટીવાળા ચાર (04) ફૂલસ્કેપ કાગળમાં (બાળપણ - અભ્યાસ - વ્યવસાય - સમાજજીવન - પોતાના અનુભવો અને સલાહના મુદ્દા પર) પોતાની આત્મકથા ગુજરાતીમાં લખવી.
  • પોતાનું નામ, સરનામું અને મોબાઈલ નંબર જણાવવા.
  • સ્પર્ધા નિઃશુલ્ક (મફત) છે. યોગ્ય નિર્ણાયકો દ્વારા તપાસી ત્રણ (03) ઈનામો સિનિયર સિટીઝન્સ ક્લબ, બીલીમોરાની મે/જૂનની સભામાં આમંત્રી અપાશે. 
  • સમય મર્યાદા: તા. 30-05-2020 પહેલા રૂબરૂ કે કુરિયર દ્વારા ડો. ભરત એમ. દેસાઈ, દેસાઈ આંખની હોસ્પિટલ, ફીડર રોડ, બીલીમોરા સરનામે મોકલવું. 
  • સંપર્ક મોબાઈલ નંબર: 99240 63045

An ophthalmologist by qualification and profession, Dr. Bharatchandra Desai loves reading about history, religion, and spirituality. He has written about them and also about 'Anavils' at length. Read all articles. ડૉ. ભરતચંદ્ર દેસાઈના ગુજરાતી લેખો વાંચવા અહીં ક્લિક કરો.

1 comment:

  1. Well. inspire every sr.citizens in current situation . Congratulation to arrange this compitition.

    ReplyDelete

Thank you for your comment!